Friday, November 13, 2009

Latest News .............

"Dada Bhagwan na Asim Jai Jaikar Ho .........."

Latest News as update on Website

  • On 3rd November, Pujya Deepakbhai did vidhi and prayers at Surat Station so that all hurdles in erecting a Dada Memorial is removed.

  • 30,000 mahatma and new mumukshu came for darshan on Janmajayanti day (1st November 2009)

  • 7000 people took Gnan in Surat on 30th October 2009.

For More Detail Please, Visit : http://satsang.dadabhagwan.org/


Aakhay jagat nu Kalyan Ho ... Kalyan Ho. ... Kalyan Ho. .........



Jay Sachidanand ...........................





Friday, October 30, 2009

Open Page on FACEBOOK

Jai Sat Chit Anand !!!

This is to Inform you all, we create one Introductory Page on http://www.facebook.com/ to Share some good details to the all internet users & seekers of Self Realization as well as some detail of AKRAM VIGNAN which is given by DADASHRI.

You all are coardially invited to become a FAN on this open page.


Saturday, October 24, 2009

Picasa वेब एल्बम - Diwali-New Year Celebration(ADALAJ)

आप Rakesh का फोटो एल्बम देखने के लिए आमंत्रित हैं: Diwali-New Year Celebration(ADALAJ)

Diwali-New Year Celebration(ADALAJ)
Adalaj, Gujarat - २३-१०-२००९


द्वारा Rakesh
Jai Sat Chit Anand !!!

Pujyashree na Saanidhya maa Trimandir, Adalaj kshtre sau mahatmao e bhega mali Diwali - New Year no Parv atyant ullhas purvak ujavyo. Aa utsav ma sau mahatmao e Pujan, Darshan tatha Gyan Bhakti no Anand manyo ane Pujyashree e Sau Mahatmao ne Gyan ma pragati maate abhootpurv sandesho pathvyo saathe saathe sau mahatmao ne khub ashirwaad pathavya.

!!!!AAPNA DADA MAHAAN CHHE !!!!
દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો !!!!!!!!!!!!!
સીમંધર સ્વામી ના અસીમ જય જયકાર હો. !!!!!!!...


एल्बम अवलोकन करें
http://picasaweb.google.co.in/lh/sredir?uname=doshi.rrd&target=ALBUM&id=5395732477909775633&authkey=Gv1sRgCMPZtZTfhJq9Iw&invite=CIf0pusG&feat=email

स्लाइड शो चलाएँ
http://picasaweb.google.co.in/lh/sredir?uname=doshi.rrd&target=ALBUM&id=5395732477909775633&authkey=Gv1sRgCMPZtZTfhJq9Iw&invite=CIf0pusG&feat=email&mode=SLIDESHOW



Rakesh से संदेश:
Jai Sat Chit Anand !!!

Have a Look on it.

AAPNA DADA MAHAN CHHE.


यदि आपको यह ई-मेल देखने में परेशानी हो रही है, तो निम्नलिखित को प्रतिलिपि करके अपने ब्राउज़र में चिपका दें:

फ़ोटो साझा करने या अपने मित्रों द्वारा फ़ोटो साझा करने पर अधिसूचना प्राप्त करने के लिए, अपना खुद का Picasa Web Albums खाता प्राप्त करें.






Monday, September 28, 2009

??? ????? - A Wonderful Letter .. .. From ??

જય સચ્ચીદાનંદ મહાત્માઓ !!




તારીખ : આજની જ.

પ્રતિ : તમોને જ


વિષય : જિંદગી અને તમે !

ભાઈશ્રી/બહેનશ્રી,


હું, ભગવાન – આજે તમને બે શબ્દો લખવા માંગું છું. ધ્યાનથી વાંચજો. આજે તમારી જિંદગીના બધા જ પ્રશ્નોનું નિરાકરણ કરી શકાય તેવો રસ્તો તમને બતાવવાનો છું. એટલું યાદ રાખજો મારે તમારી મદદથી કોઈ પણ જગ્યાએ જરૂર પડવાની નથી. હું તમારી પાસે સીધો આવવાનો પણ નથી. તમારે ફક્ત નીચેના મુદ્દાઓ યાદ રાખવાના છે અને એ મુજબ પાલન કરવાનો પ્રયત્ન કરવાનો છે :


[૧] જિંદગી તરફથી એવી કોઈ સમસ્યા ઊભી થાય કે જે તમારાથી હલ ન થઈ શકે તો એને મારા નામની પ્રાર્થનાના પોસ્ટબૉક્સમાં મૂકી દેવી. એના ઉપર – ભગવાનને માટે – એવું અવશ્ય લખવું. એક વખત આ બૉક્સમાં સમસ્યા મૂક્યા પછી વારંવાર એને બહાર કાઢીને તપાસ્યા ન કરવું. એનું નિરાકરણ ચોક્કસ થશે, પણ હા ! મારા સમયે, તમારા સમયે નહીં !


[૨] તમે ધંધાની કોઈ આફતમાં ઘેરાઈ જાવ તો મૂંઝવણ ન અનુભવશો. ફકત એવા માણસોને યાદ કરજો કે જેની પાસે ધંધો જ નથી.


[૩] ટ્રાફિકમાં ક્યારેય પણ ફસાવ તો અધીરા ન થશો, એવા લોકોને યાદ કરજો કે જેને માટે કાર ચલાવવી એ એક પરીકથાની વસ્તુ જેવું હોય.


[૪] તમારા શેઠ કે સાહેબ તમને ક્યારેક ખિજાય તો એવા માણસોનો વિચાર કરજો કે જેમના નસીબમાં કામ કે નોકરીમાં કામ કે નોકરી લખાયા જ ન હોય.. જે સાવ બેકાર હોય.


[૫] તમારો એકાદ રવિવાર કે રજા ખરાબ જાય તો દુ:ખી થવાને બદલે એવા લોકોનું સ્મરણ કરી લેજો કે જેને કુટુંબનું પેટ ભરવા માટે રોજેરોજ કપરી મજૂરી કરવી પડતી હોય. જેનો એક પણ રવિવાર રજાનો દિવસ જ ન હોય.


[૬] ક્યારેક વાહન વગર ચાલવાનું થાય તો અફસોસના બદલે બંને પગે જેને પૅરાલિસિસ કે લકવો થયો હોય તેવી વ્યક્તિને યાદ કરજો. એમને એકાદ ડગલું પણ ચાલવા મળે તો એ લોકો કેટલો આનંદ પામે એનો વિચાર કરજો.


[૭] તમારી જિંદગીએ તમને શું આપ્યું છે એવો વિચાર કદીકેય આવે તો એવા લોકોને યાદ કરજો જે તમારા જેટલી ઉંમરે પહોંચ્યા જ ન હોય.. એ પહેલાં જ જેને મૃત્યુ આંબી ગયું હોય.


[૮] કોઈ તમારી સાથે ખૂબ જ ખરાબ વર્તન કરે, તમારું અપમાન કરે, તમને નુકશાન પહોંચાડે તોપણ ખુશ એ વાતથી થજો કે તમે એ વ્યક્તિ નથી !


[૯] કોઈ દિવસ અરીસામાં એકાદ સફેદ વાળ જોઈ જાવ તો કૅન્સરથી પીડાતાં નાનાં બાળકો કે નાની ઉંમરની વ્યક્તિઓને યાદ કરજો કે જે પોતાને વાળ હોય તેવી આશા રાખતાં હોય.


અને છેલ્લે….


હું તમારા પ્રશ્નોનું નિરાકરણ કરીશ જ, વિશ્વાસ રાખજો પણ ત્યાં સુધીમાં જો તમને આ બાબતો ગમી હોય તો તમારા મિત્રોને સગાંવહાલાંને મોકલજો અને એમનો દિવસ પણ સુધારજો અને એ લોકો પણ નિશ્ચિંત થઈ જાય તેવું કરજો.


એ જ લિ,


ભગવાનની આશિષ.